પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાને ફરી એક વખત ભારતના ભરપેટ વખાણ કર્યા છે. તેઓએ બુધવારે કહ્યું હતું કે, ભારતમાં કાનુનનું શાસન હોવા છતાં તેણે પ્રગતિ કરી...
તુર્કી, સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપને કારણે કુલ મૃત્યુઆંક વધીને 11 હજારને પાર થઈ ગયો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 8574 લોકોના મોત થયા છે, જ્યારે સીરિયામાં...
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે સ્વીકાર કર્યો છે કે દેશની વર્તમાન સ્થિતિ ભીખારી જેવી છે. અને આજની સ્થિતિને જોતાં પાકિસ્તાન પોતાના કાશ્મીર એજન્ડાને પૂરો કરવા સમર્થ...
ભૂકંપનું કેન્દ્ર તુર્કીના ગાઝિયાંટેપ કે જે તે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર સ્થિત છે ત્યાં નોંધાયું છે. આવી સ્થિતિમાં સીરિયાના ઘણા શહેરોમાં પણ ભૂકંપના આંચકા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવખત દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા છે. તેઓ 78 ટકા ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગ સાથે ટોચ પર રહ્યા છે. મોર્નિંગ...
અદાણી ગ્રુપના શેરમાં સતત છઠ્ઠા દિવસે ભારે ઘટાડો નોંધાયો છે. ગ્રુપ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ $100 બિલિયનનો ઘટાડો થયો છે. યુએસ સ્થિત શોર્ટ સેલિંગ ફર્મ...