#ગુજરાતમાં કોરોનાનો થઈ રહ્યો છે અંત
Aastha Magazine
#ગુજરાતમાં કોરોનાનો થઈ રહ્યો છે અંત
આરોગ્ય

ગુજરાતમાં કોરોનાનો થઈ રહ્યો છે અંત

રાજકોટ શહેર, 21 ઓગસ્ટે રાજકોટ, 25 ઓગસ્ટે જામનગર અને 3 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા. રાજ્યમાં બાર દિવસ બાદ કોરોનાથી એક વ્યક્તિનું મોત નોંધાયું છે. અગાઉ 12 ઓગસ્ટે રાજકોટ શહેર, 21 ઓગસ્ટે રાજકોટ, 25 ઓગસ્ટે જામનગર અને 3 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીનું મોત થયું હતું

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 340ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 87 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 0 77 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 176 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 176 દર્દીની હાલત સ્થિર છે.

#ગુજરાતમાં કોરોનાનો થઈ રહ્યો છે અંત

Related posts

ગુજરાતમાં કોરોના કેસમાં વધારો

aasthamagazine

Speed News – 31/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ : ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા સહિતના રોગચાળાએ માથું ઉંચક્યું

aasthamagazine

કોરોનાના 13,058 નવા કેસ, 164 દર્દીઓના મોત

aasthamagazine

ગુજરાતમાં કોરોનાને લઈ રાહતના સમાચાર 12,911 નવા કેસ

aasthamagazine

ગામડાઓમાં તરખાટ મચાવશે કોરોના, શહેરોમાં પીક જતું રહ્યું : નિષ્ણાંતો

aasthamagazine

Leave a Comment