#Permission to celebrate Eid-e-Milad: The guideline must be strictly followed.
Aastha Magazine
#Permission to celebrate Eid-e-Milad: The guideline must be strictly followed.
ધાર્મિક-ધર્મયાત્રા

ઈદ-એ-મિલાદની ઉજવણીની છૂટ : ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે.

19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે જ આયોજન કરી શકાશે. તેમજ જુલુસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે. જેને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે.

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Permission to celebrate Eid-e-Milad: The guideline must be strictly followed.

Related posts

સોખડા હરિધામ મંદિરમાં હરિભક્ત પર 4 સંતોનો હુમલો

aasthamagazine

સત્સંગ વગર વિવેક જાગતો નથી

aasthamagazine

છેલ્લા 20 દિવસમાં 2.41 લાખ લોકોએ સોમનાથના દર્શન કર્યા

aasthamagazine

2022 આપના માટે સમૃધ્ધિમય નીવડે તેવી પ્રાર્થના

aasthamagazine

સોમનાથ મહાદેવના દર્શન માટે પાસ વગર દર્શન શરૂ

aasthamagazine

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ૧૫ કિલો ચાંદીનો શણગાર

aasthamagazine

Leave a Comment