#Start darshan without pass for darshan of #Somnath Mahadev
Aastha Magazine
#Start darshan without pass for darshan of #Somnath Mahadev
ધાર્મિક-ધર્મયાત્રા

સોમનાથ મહાદેવના દર્શન માટે પાસ વગર દર્શન શરૂ

સોમનાથ મહાદેવના દર્શન માટે કોરોના મહામારીના કારણે પાસ સીસ્ટમ અમલમાં આવેલ હતી જે 14 મહિના બાદ પાસ વગર સ્થાનીકો-યાત્રીકો દર્શન કરી શકનાર છે.

સોમનાથ મંદિરમાં કોવિંડ મહામારીને લઇને મંદિરના કોવિડની ગાઇડ લાઇનના નીયમ પ્રમાણે દર્શન કરવા માટે પાસ મેળવવા પડતા હતા. જે હવે આજથી તા.11 ઓકટોમ્બરના સોમવાર થી પાસ મેળવ્યા વગર દર્શન કરવા દરેક દર્શનાર્થી જઇ શકનાર છે. દરેક શિવ ભક્તોએ સોમનાથ મંદિરમાં દર્શનાર્થે જતા માસ્ક પહેરવું સહીતના સાવચેતીના પગલાઓ કોવિંડની ગાઇડ લાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેનાર છે.

તા.20 જુલાઇ 2020 ના શ્રાવણ માસથી દર્શનાર્થીઓ માટે પાસ સીસ્ટમ ફરજીયાત કરવામાં આવેલ હતી

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Start darshan without pass for darshan of #Somnath Mahadev

Related posts

રાજકોટ : પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ના દિવ્ય અસ્થિ કુંભ દર્શન

aasthamagazine

ચાર ધામ યાત્રાની વ્યવસ્થામાં ગરબડ ઉભી થતા યાત્રીઓ પરેશાન

aasthamagazine

છેલ્લા 20 દિવસમાં 2.41 લાખ લોકોએ સોમનાથના દર્શન કર્યા

aasthamagazine

જૂનાગઢની લીલી પરિક્રમાને મંજૂરી નહીં

aasthamagazine

Speed News – 04/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

ભાદરવી પૂર્ણિમા : યાત્રાધામ અંબાજીમાં સંઘ પહોંચ્યા

aasthamagazine

Leave a Comment