#PM Modi has been fasting Navratri for 42 years
Aastha Magazine
#PM Modi has been fasting Navratri for 42 years
ધાર્મિક-ધર્મયાત્રા

પીએમ મોદી નવરાત્રિના 42 વર્ષથી ઉપવાસ કરે છે

આજે પહેલા દિવસે પીએમ મોદી ઋષિકેશમાં છે. ત્યાંથી તેઓ કેદારનાથ દર્શન કરવા જાય તેવી પણ અટકળો છે.નવરાત્રિ દરમિયાન પીએમ મોદી ઉપવાસ રાખતા હોય છે. આજે તેમણે માતાજીની પૂજા કરતા હોય તેવો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોને નવરાત્રિ માટે શુભકામનાઓ પાઠવી હતી.પીએમ મોદી છેલ્લા 42 વર્ષથી નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે. તેઓ આ દરમિયાન ક્યાંય પણ હોય પોતાના ઉપવાસ તોડતા નથી. ગત લોકસભા ચૂંટણી વખતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન તેમણે 13 રાજ્યોનો પ્રવાસ કર્યો હતો અને 23 રેલીઓને સંબોધન કર્યુ હતુ.

ઉપવાસ દરમિયાન તેઓ માત્ર લીંબુ પાણી પીએ છે અને સાંજે એક વખત ફ્રુટ ખાય છે. જોકે આ નવ દિવસ દરમિયાન તેઓ પહેલાની જેમ જ કામ કરે છે. તેમની દિનચર્યામાં ખાસ બદલાવ નથી હોતો.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#PM Modi has been fasting Navratri for 42 years

Related posts

યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા : દાસના દાસ હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામગમન

aasthamagazine

મુંબઈ : લાલબાગચા રાજા માર્ગદશિકાને અનુસાર ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે

aasthamagazine

ઇસ્કોન મંદિર રાજકોટ : ભગવાનનો અભિષેક કરવામાં આવશે અને રાત્રે 12 વાગ્યે ભગવાનનું અવતરણ થશે.

aasthamagazine

અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો નહીં યોજાય

aasthamagazine

શક્તિપીઠ અંબાજી મંદિર દ્વાર 1 ફેબ્રુઆરીથી દર્શનાર્થી માટે ખુલશે

aasthamagazine

પૂ.હરિપ્રસાદ સ્વામીજીનો જીવનમંત્ર : આત્મીય બનો

aasthamagazine

Leave a Comment