#Changes in the timing of Aarti and Darshan at Ambaji Temple
Aastha Magazine
#Changes in the timing of Aarti and Darshan at Ambaji Temple
ધાર્મિક-ધર્મયાત્રા

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-1 (એકમ) ગુરૂવારને તા.7 ઓક્ટોબરથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરેલો છે. આ સમય પ્રમાણે ભક્તોએ દર્શન અને આરતીનો લાભ લેવાનો રહેશે તેમ જણાવાયું છે. દર્શનનો સમય રહશે આરતી સવારે 7:30 થી 8:00 દર્શન સવારે 8:00 થી 11:30 રાજભોગ બપોરે 12:૦૦ કલાકે દર્શન બપોરે 12:30 થી 4:15 સાંજે આરતી 6:30 થી 7:00 સાંજે દર્શન 7:00 થી 9:00 નવરાત્રી અંગેનો કાર્યક્રમમાં આ પ્રમાણે રહેશે (1) ઘટ સ્થાપનઃ- આસો સુદ-2 ગુરૂવારને તા.7 ઓક્ટોબર સમય સવારે 10:30 થી 12:00 (2) આસો સુદ-8 :- બુધવારને તા.13 ઓક્ટોબર આરતી સવારે 6:00 કલાકે (3) ઉત્થાપન:- આસો સુદ-8 બુધવારને તા.13 ઓક્ટોબર આરતી સવારે 11:10 કલાકે (4) વિજયાદશમી (સમી પુજન):- આસો સુદ-10 શુક્રવારને તા.15 ઓક્ટોબર સાંજે 6:00 કલાકે (5) દૂધ પૌઆનો ભોગ: તા.20 ઓક્ટોબરને બુધવારના રોજ રાત્રે 12:00 કલાકે કપૂર આરતી (6) આસો સૂદ પૂનમ:- આસો સુદ-15 બુધવાર તા.20 ઓક્ટોબરને આરતી સવારે 6:00 કલાકે રહેશે.

#Changes in the timing of Aarti and Darshan at Ambaji Temple

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય

aasthamagazine

સોમનાથ મંદિર બાબતે મૌલાનાનું વિવાદિત નિવેદન : ફરિયાદ થઈ દાખલ

aasthamagazine

શક્તિપીઠ અંબાજી, સતીનું હૃદય અહીં પડ્યું છે

aasthamagazine

સોમનાથ મંદિરે મહાશિવરાત્રી નિમિતે ચાર પ્રહરની વિશેષ પૂજાઆરતી

aasthamagazine

યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા : દાસના દાસ હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામગમન

aasthamagazine

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment