#Pavagadh Change in Darshan time from Navratri
Aastha Magazine
#Pavagadh Change in Darshan time from Navratri
ધાર્મિક-ધર્મયાત્રા

પાવાગઢઃ નવરાત્રીને લઈને દર્શનના સમયમાં ફેરફાર

કોરોનાને કારણે લાંબા સમયથી ઘણા મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા. હવે કોરોનાના કેસ નહિવત થતા અને ગુજરાતમાં સૌથી વધ વેક્સીનેશન થયા પછી મોટાભાગના મંદિરો અને ટુરીસ્ટ સ્થળો ખુલી ગયા છે, નવરાત્રીમાં ગુજરાતના અંબાજી અને પાવાગઢમાં ભક્તોના ટોળેટોળા ઉમટી પડે છે. નવરાત્રીમાં દર્શનાર્થે પાવાગઢ ખાતે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા સમયની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.

યાત્રાધામ પાવાગઢ મંદીર ખાતે નવરાત્રી નિમીત્તે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રી નિમિતે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 7 ઓક્ટોમ્બરથી મંદિરના દ્વાર સવારના 5 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ ભક્તો પાંચમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4 વાગ્યાથી માતાજીના દર્શન કરી શકશે

#Pavagadh Change in Darshan time from Navratri

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

અમદાવાદ : ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ

aasthamagazine

ત્રિપુષ્કર યોગમાં આવી રહી છે ધનતેરસ

aasthamagazine

પયગંબર સાહેબ દ્વારા આપવામાં આવેલી કુર્બાનીની યાદમાં બકરી ઈદ મનવવામાં આવે છે.

aasthamagazine

જૈન ધર્મમાં બાળપણથી જ ત્યાગ કરવાના સંસ્કાર આપવામાં આવે છે : વિજય રૂપાણી

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

શક્તિપીઠ અંબાજી, સતીનું હૃદય અહીં પડ્યું છે

aasthamagazine

Leave a Comment