#Navratri: Curfew after 12 noon
Aastha Magazine
Navratri: Curfew after 12 noon
ગુજરાત

નવરાત્રી : 12 વાગ્યા પછી કર્ફ્યુ

નવરાત્રીનાં તહેવારને લઇને પોલીસ નો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. શેરીઓમાં રાજ્ય સરકારની કોરોના ગાઇડલાઈન મુજબ ગરબાનું આયોજન કરી શકાશે. પરંતુ મર્યાદિત સંખ્યા એટલે કે 400 લોકો હાજર રહી શકશે. શેરી ગરબા માં રમતા ખેલૈયાઓ એ ફરજીયાત કોરોના વેક્સિન ના બે ડોઝ લીધા હોવા જરૂરી છે. સાથે જ 12 વાગ્યા પછી કર્ફ્યુ, લાઉડ સ્પીકરને લઈને પણ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.
નવરાત્રીને લઈ પોલીસની ગાઈડલાઇન મુજબ પોલીસ દ્વારા
સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીએ કોરોનાની ગાઇડલાઈનાનું પાલન કરવાની સાથે જ ગરબાનું આયોજન કરવાનું રહેશે. પોલીસ દ્વારા શેરી ગરબા અને સોસાયટીના ગરબાના સ્થળો પર સતત પોલીસ પેટ્રોલિંગ રાખવામાં આવશે. રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ રાત્રે 12 વાગ્યા સુધી જ ખેલૈયાઓ ગરબા રમી શકશે. અને લાઉડ સ્પીકર સુપ્રીમકોર્ટની ગાઈડ લાઈન મુજબ જ વગાડી શકાશે. જો કે આ વર્ષે પાર્ટી પ્લોટ અને અને ક્લબમાં થતા કોમર્શિયલ ગરબા આ નહિ યોજી શકાશે નહી

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Navratri: Curfew after 12 noon

Related posts

વાદળછાયુ વાતાવરણ : અરબી સમુદ્રમાં સર્જાયેલા સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં બદલાવ

aasthamagazine

શપથવિધિ માટે પીએમ મોદી કાલે ગુજરાત આવશે.

aasthamagazine

ગુજરાત : આગામી 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી કરાશે

aasthamagazine

ગુજરાત : ઓછા વરસાદને લીધે ગુજરાતમાં દુકાળની શક્યતા

aasthamagazine

કોરોનાકાળમાં લાદવામાં આવેલા નિયંત્રણોમાં અંગે વિચારણા

aasthamagazine

GPSC : 16 હજાર જગ્યાઓ માટે 24 લાખ ઉમેદવારો

aasthamagazine

Leave a Comment