



શપથ ગ્રહણ શભારંભ ચંડીગઢમાં હશે. ચમકૌર સાહિબ નિર્વાચન વિસ્તારથી ત્રણ વાર વિધાયક રહ્યા દલિત નેતા ચન્ની તીવ્રતાથી ઉપર ઉઠ્યા છે. જણાવીએ કે ચન્નીનો જન્મ 1963માં કુરાલીની પાસે પંજાબન ભજૌલી ગામમાં થયુ હતુ. તેમનો પરિવાર મલેશિયામાં વસી ગયુ હતુ જ્યાં તેમના પિતા કામ કરતા હતા. પણ તે 1955માં ભારત પરત આવ્યા અને પંજાબના એસએએસ નગર જિલ્લાના ખરાર શહેરમાં વસી ગયા.
હવે કેપ્ટન અમરિંદર સિંહથી રાજીનામુ આપ્યા પછી કાંગ્રેસ પાર્ટીએ ચરણસિંહ ચન્નીને નવા મુખ્યમંત્રીના રૂપમાં પસંદ કરાયુ છે. પંજાબમાં પ્રથમવાર કોઈ દલિત મુખ્યમંત્રી પદ સુધી પહૉચ્યો છે. આવતા વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી થવાના અને કાંગ્રેસના આ નિર્ણયથી પાર્ટીના ફાયદો થઈ શકે છે. પંજાબમાં આશરે 30 ટકા દલિ જનસંખ્યા અને દલિત મુખ્યમંત્રી બનાવીને કાંગ્રેસ તેમના આગળના રસ્તા સાફ કરતી નજર આવી રહી છે.
અહીં છે ચન્નીના શપથ સભારંભને લઈને અત્યાર સુધીના અપડેટસ
– સમાચાર એજંસી એએનઆઈએ જણાવ્યુ કે કાંગ્રેસ નેતા રાહુલ ગાંધી શપથ ગ્રહણ સભારંભમાં શામેલબ થવાની શકયતા નથી.
– પંજાબ કાંગ્રેઅ નેતા પ્રમુખ નવજોત સિંહ સિદ્દૂના વચ્ચે મહીના સુધી ચાલી ખેંચતાણ પછી અમરિંદર સિંહએ શનિવારે પંજાબના મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપી દીધું.
– ચન્ની અમરિંદર સિંહના મંત્રીમંડળમાં તકનીકી શિક્ષા મંત્રી હતા.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Punjab: Congress leader Charanjit Singh Channy to be sworn in as CM on Monday at 11 am