Tragic death of two children due to lightning in Navagam of Jasdan
Aastha Magazine
Tragic death of two children due to lightning in Navagam of Jasdan
રાજકોટ

જસદણ ના નવાગામ માં વીજળી પડતા બે બાળકોના કરૂણ મોત

જસદણ ના નવાગામ માં ચાલુ વરસાદે ખેતર માં જઇ રહેલા બે બાળકો ઉપર વીજળી પડતા બન્ને ના કરૂણ મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.વરસાદ પડી રહ્યો હતો તે સમયે નવાગામ વાડી માં જઇ રહેલા સુનિલ દાવરા(ઉ.વ.15) અને તેની સાથે અરૂણ થાઈરીયા (ઉ.વ.12)ની પર વિજળી પડતાં તેમનું મોત થયા હતા. જસદણ ના નવાગામમાં વાડી માં રહેતા બે બાળકો સુનિલ દાવરા અને અરૂણ થાઈરીયા ચાલુ વરસાદે એક વાડીએથી બીજી વાડીએ જતા હતા તે દરમ્યાન અચાનક તેમના પર વિજળી પડતા બન્ને બાળકો ના ઘટના સ્થળે કરૂણ મોત થયા હતા.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Tragic death of two children due to lightning in Navagam of Jasdan

Related posts

Speed News – 16/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ : હોટલ ઇમ્પીરિયલ પેલેસમાં જુગાર મહેફિલ : ન્યૂડ ડાન્સ બાદ જુગાર મહેફિલ

aasthamagazine

રાજકોટ : પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/03/2022

aasthamagazine

રાજકોટ : ધાબડીયું વાતાવરણ : ઠંડો પવન ફુંકાયો

aasthamagazine

07-02-2022 થી 13-02-2022 સુધી નું સાપ્તાહિક રાશિભવિષ્ય -Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment