Rajkot: Acharya Vanitaben Rathore received Teachers Award, honored by the President
Aastha Magazine
Rajkot: Acharya Vanitaben Rathore received Teachers Award, honored by the President
એજ્યુકેશન

રાજકોટ : આચાર્ય વનિતાબેન રાઠોડને મળ્યો ટીચર્સ એવોર્ડ, રાષ્ટ્રપતિએ કર્યું સન્માન

દેશના 44 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ 44 શિક્ષકોમાં ગુજરાતના બે શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. રાજકોટની વિનોબા ભાવે સ્કૂલના આચાર્યા વનિતાબહેન રાઠોડ તેમજ ભૂજની હિતેન ઘોળકીયા શાળાના શિક્ષક અશોકકુમાર પરમારને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.આ સમયે રાજકોટના શિક્ષકની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવતા શિક્ષણ જગતમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. D ગ્રેડ શાળાને A ગ્રેડ સુધી પહોંચાડી બાળકોનો સર્વાંગી વિકાસ કરવા માટે થતા અથાગ પ્રયત્નો ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એવોર્ડ વનિતાબેન રાઠોડનું સન્માન કરી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: Acharya Vanitaben Rathore received Teachers Award, honored by the President

Related posts

રાજ્યમાં બંધ થઇ શકે છે પ્રાથમિક સ્કૂલો

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/03/2022

aasthamagazine

CBSE એ ધોરણ 10, 12ની સેકન્ડ ટર્મની પરીક્ષાની તારીખો જાહેર કરી

aasthamagazine

NEET 2021: NEET પરીક્ષાની તારીખો છેવટે જાહેર કરવામાં આવી

aasthamagazine

ગુજરાતમાં ધોરણ 9, 10 11 અને 12માં 70% વર્ણનાત્મક પ્રશ્ન પૂછાશે

aasthamagazine

ખાનગી શાળાઓ ફી માફ ન કરે તો અનાથ બાળકોની ફી રાજ્ય સરકારો ફી નો ભાર ઉપાડે.

aasthamagazine

Leave a Comment