Girnar ropeway service closed due to wind
Aastha Magazine
Girnar ropeway service closed due to wind
Other

પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ

પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે. 75 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે. આ અગાઉ પણ ગિરનાર રોપ-વે સેવા બંધ થઇ ચુકી છે.

શુક્રવારે પણ શ્રદ્ધાળુઓની સલામતી માટે સવારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ભારે પવન હોવાનું નોંધાયું હતું. તેથી, શનિવાર પણ રોપ વે સેવા શરુ કરવામાં આવી નથી. જેના કારણે ત્યાં ભગવાનના દર્શનાર્થે આવેલા અને રોપ વેમાં બેસવા ઈચ્છતાં લોકોમાં નિરાશા જોવા મળી હતી.

જુનાગઢ, ગિરનાર તેમજ આસપાસના જંગલ વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Girnar ropeway service closed due to wind

Related posts

ઓગસ્ટમાં લોન્ચ થશે ચંદ્રયાન-3 અંતરિક્ષમાં ભારતની એક મોટી છલાંગની તૈયારી

aasthamagazine

જમ્મુ કાશ્મીર, પારો શૂન્ય ડિગ્રી પહોચ્યો

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/02/2022

aasthamagazine

સુપ્રીમ કોર્ટના 9 નવા જજે શપથ લીધા

aasthamagazine

કોલર ટ્યૂન : વેક્સિનેશન અભિયાનની સફળતાનો મેસેજ સંભળાશે

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 23/02/2022

aasthamagazine

Leave a Comment