અધિકારીઓ સાથે દોસ્તી કરી હોય તો તોડી નાખજો : સી. આર. પાટીલ
Aastha Magazine
અધિકારીઓ સાથે દોસ્તી કરી હોય તો તોડી નાખજો : સી. આર. પાટીલ
રાજકારણ

અધિકારીઓ સાથે દોસ્તી કરી હોય તો તોડી નાખજો : સી. આર. પાટીલ

વલસાડમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલે કાર્યકર્તાઓને અધિકારીઓ સાથે દોસ્તી કરવાની જ નહીં એવી સલાહ આપીને ટકોર કરતાં પૂછ્યું હતું કે ‘દોસ્તી કરાય કે ના કરાય? તો દોસ્તી કરશો? જો દોસ્તી હોય તો તોડી નાખજો.’
ગઈ કાલે વલસાડ વિધાનસભા પ્રશિક્ષણ વર્ગ, પેજ પ્રમુખ કાર્ડ વિતરણ તેમ જ જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના સન્માનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતમાં અધિકારીઓ કામ નહીં કરતા હોવાની અને તેમનું સાંભળતા નહીં હોવાની ફરિયાદ બીજેપીના ઘણા આગેવાનો અગાઉ કરી ચૂક્યા છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

રાજકોટ : ભાજપનું સંગઠન મજબૂત છે, રૂપાણી સ્ટાર પ્રચારક જ રહેશેઃ પાટીલ

aasthamagazine

કોઈ પણ કાયમી નથી, હું પણ નથી – સી. આર. પાટીલ

aasthamagazine

વિજય રૂપાણીનું મુખ્યમંત્રીની ખુરશી છોડવા નું શું કારણ ?

aasthamagazine

પહેલા ફેકુ સરકાર હતી, હવે વેંચુ સરકાર બની ગઈ છે : અખિલેશ યાદવ

aasthamagazine

નવા CMની પસંદગીની ચર્ચા શરૂ : અમિત શાહ અમદાવાદ આવશે

aasthamagazine

PM મોદીના પ્રવાસ પહેલા દૌસામાં વિસ્ફોટક મળી આવતા સુરક્ષા એજન્સીઓના હોશ ઉડ્યા

aasthamagazine

Leave a Comment