Activists appeal not to overdo it: Minister Mansukh Mandvia
Aastha Magazine
Activists appeal not to overdo it: Minister Mansukh Mandvia
રાજકારણ

કાર્યકરો ઉત્સાહનો અતિરેક ન કરવા અપીલ : મંત્રી મનસુખ માંડવીયા

ગુજરાત આવતા કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખભાઇ માંડવીયા. તેઓએ ટ્વીટ કરતા જણાવ્યું કે વડાપ્રધાનએ કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી સોંપી બાદ પ્રથમ વખત ગુજરાત આવું છું અને ‘માતૃભૂમિને વંદન કરવા ઉત્સુક છું’ ત્યારે તેઓએ ઉલ્લેખ કર્યો છે કે કાર્યકર્તાઓ પણ જનઆશીર્વાદ યાત્રા માટે ભારે ઉત્સાહિત હોય એ સમજું છું પણ, યાદ રહે ઉત્સાહનો અતિરેક ન કરવો અને કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન થાય તે જરૂરી, જે તેમના માટે આ એક મહામૂલી ભેટ બની રહેશે. મનસુખભાઇ માંડવીયા આવતીકાલ 19 ઓગસ્ટથી રાજકોટ થી જન આશીર્વાદ યાત્રા શરૂ કરશે જે 21 ઓગસ્ટના ભાવનગર ખાતે પૂર્ણ થશે. આ યાત્રા દરમ્યાન તેઓ રાજકોટ શહેર જિલ્લા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર સંસદીય – વિધાનસભા ક્ષેત્રમાં પ્રવાસ કરશે. તેઓ આ ત્રણ દિવસ દરમ્યાન 500 થી વધુ કિલોમીટર નો પ્રવાસ કરશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

ભાજપ MCDની 10 હોસ્પિટલ્સ વેચવાની તૈયારી કરી રહી છે : દિલ્હી સરકારનો આરોપ

aasthamagazine

Speed News – 05/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકીય વર્ચસ્વ માટે રવીન્દ્ર જાડેજા પરિવારના નણંદ-ભાભી આમને સામને આવી ગયા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

રાજ્યનાં 33 જિલ્લામાં નવા પ્રભારી સચિવની નિમણૂંક

aasthamagazine

ગુજરાતમાં ભાજપ નેતાઓને બોર્ડ-નિગમોમાં સાચવી લેવા કવાયત શરૂ

aasthamagazine

Leave a Comment