રાજકોટ : આજી ડેમમાં ફક્ત ૧૫ દિવસનું પાણી બચ્યું
Aastha Magazine
રાજકોટ : આજી ડેમમાં ફક્ત ૧૫ દિવસનું પાણી બચ્યું
રાજકોટ

રાજકોટ : આજી ડેમમાં ફક્ત ૧૫ દિવસનું પાણી બચ્યું

રાજકોટને પાણી પૂરું પાડતા આજી ડેમમાં હવે ફક્ત ૧૫ દિવસનું પાણી બચ્યું હોવાથી સ્થાનિક પ્રશાસન બે દિવસ બાદ ફરી એક વાર સમીક્ષા કરશે અને આ વખતે બીજી વાર નર્મદાના નીરની માગણી સરકાર સમક્ષ કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ ૪૮ કલાકમાં નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવવામાં આવશે. આ સમયગાળામાં જો મેઘરાજાની મહેર થઇ તો નર્મદાના નીરની જરૂર પડશે નહીં, એવું સ્થાનિક પ્રશાસનના અધિકારીએ જણાવ્યું હતું.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

રાજકોટ : જાહેર માર્ગ પર વાહનો પાર્ક કરવા ભરવો પડશે ચાર્જ

aasthamagazine

રાજકોટ : આરોગ્ય વિભાગમાં સ્ટાફ વધારવા અને કોરોના ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધારવા તૈયારીઓ

aasthamagazine

રાજકોટના ખંઢેરી ખાતે રાજ્યની પ્રથમ એઇમ્સ ઓપીડી શરૂ

aasthamagazine

રાજકોટ : પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું

aasthamagazine

રાજકોટ : દારૂ પીધેલા માત્ર ૧૭ શખસો જ ઝડપાયા ? !

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

Leave a Comment