ATM ખાલી હશે તો બેંકોને થશે 10000નો દંડ
Aastha Magazine
ATM ખાલી હશે તો બેંકોને થશે 10000નો દંડ
રાષ્ટ્રીય

ATM ખાલી હશે તો બેંકોને થશે 10000નો દંડ

એટીએમમાં પર્યાપ્ત રોકડ નહીં રાખવી હવે બેન્કોને ભારે પડી શકે તેમ છે. ભારતીય રીઝર્વ બેન્કે જણાવ્યું છે કે જો રોકડની કમીથી ગ્રાહકને એટીએમથી ખાલી હાથ જવુ પડશે તો સંબંધીત બેન્કને આ વર્ષની પહેલી ઓકટોબરથી દંડ રૂા.10 હજારનો દંડ ભરવો પડશે.

આરબીઆઈએ એક સકર્યુલરમાં જણાવ્યું છે કે કોઈપણ બેન્કમાં એક મહિનામાં વધુમાં વધુ 10 કલાક સુધી રોકડની કમી સ્વીકાર્ય છે. એટલે બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ (એવી કંપનીઓ જેને આરબીઆઈએ માત્ર એટીએમ ઓપરેટીંગનું લાયસન્સ આપ્યું છે) ઓપરેટર્સે પોતાનું તંત્ર મજબૂત કરવું પડશે. તેણે નિશ્ર્ચિત કરવું પડશે કે તેના અંતર્ગત આવનારા કોઈપણ એટીએમમાં આવનારા કોઈપણ એટીએમમાં રોકડની કયારેય કમી ન આવે. આરબીઆઈએ જણાવ્યું હતું કે એટીએમમાં રોકડની કમીને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

જનસંખ્યા નિયંત્રણ : કઠોર જનસંખ્યા નીતિ લાવવા માટે રાજ્યસભામાં બિલ રજુ કરવાની તૈયારી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

2023માં અત્યાર સુધીમાં 332 કંપનીઓએ 1 લાખથી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા,

aasthamagazine

ISRO આ વર્ષે ઓગસ્ટમાં ચંદ્રયાન-3 લોન્ચ કરશે

aasthamagazine

વર્ષ 2022-23 માટેના કેન્દ્રીય બજેટમાં રાહત મળવાની અપેક્ષા

aasthamagazine

પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીતનાર ભાવિના પટેલને સરકાર 3 કરોડ આપશે

aasthamagazine

Leave a Comment