હિમાચલ પ્રદેશ: કિન્નૌર દુર્ઘટનામાં 11ના મોત
Aastha Magazine
હિમાચલ પ્રદેશ: કિન્નૌર દુર્ઘટનામાં 11ના મોત
Other

હિમાચલ પ્રદેશ: કિન્નૌર દુર્ઘટનામાં 11ના મોત

શિમલા-કિન્નૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ -5 પર જ્યુરી રોડના નિગોસરી અને ચૌરા વચ્ચે અચાનક એક પર્વત તૂટી પડ્યો. જેના કારણે એક બસ અને કેટલાક વાહનો પર ખડકો પડ્યા હતા. અહેવાલો અનુસાર 25 થી વધુ મુસાફરો કાટમાળ નીચે ફસાયા છે. અત્યાર સુધીમાં 10 લોકોને બહાર કાવામાં આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 11 મૃતદેહો પણ કાવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને એનડીઆરએફની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. ITBP ને બચાવ કામગીરી માટે પણ બોલાવવામાં આવી છે.

કાટમાળમાં ફસાયેલી બસ હિમાચલ રોડવેઝની છે, જે મૂરંગથી હરિદ્વાર જઈ રહી હતી. એક બસ, એક ટ્રક, એક બોલેરો અને 3 ટેક્સીઓ પર ખડકો પડ્યા છે. હિમાચલ સરકારે બચાવ માટે ઉત્તરાખંડ અને હરિયાણા સરકાર પાસેથી હેલિકોપ્ટર મંગાવ્યા છે. સેનાએ તેના બે હેલિકોપ્ટર પણ મોકલ્યા છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

કેન્દ્રમાંથી પરત આવેલા : રાજકુમાર ગૃહસચિવ

aasthamagazine

હાર્દિક પંડ્યા, એરપોર્ટ પરથી 5 કરોડની ઘડિયાળો સાથે જપ્ત

aasthamagazine

ક્રૂઝ ડ્ર્ગ્સ પાર્ટી : શાહરૂખ ખાનના દીકરા આર્યન એનસીબી કરી રહી પૂછપરછ

aasthamagazine

સિસ્ટમ સક્રિય ન હોવાથી હાલ વરસાદનો વિરામ : ખેડૂતો ચિંતામાં

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 20/01/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

Leave a Comment