જૂનાગઢ : રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરાશે
Aastha Magazine
જૂનાગઢ : રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરાશે
ગુજરાત

જૂનાગઢ : રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરાશે

રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટ-2021ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે.

આર.સી.ફળદુ કચ્છ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુરત
કૌશિક પટેલ સાબરકાંઠા
સૌરભ પટેલ રાજકોટ
ગણપસિંહ વસાવા દાહોદ
જયેશ રાદડીયા ભાવનગર
દિલીપકુમાર ઠાકોર ભરૂચ
ઇશ્વર પરમાર ગાંધીનગર
કુંવરજી બાવળીયા મહેસાણા
જવાહર ચાવડા જામનગર

પ્રદિપસિંહ જાડેજા વડોદરા
બચુભાઇ ખાબડ ખેડા
જયદ્રથસિંહ પરમાર. સુરેન્દ્રનગર
ઇશ્વરસિંહ પટેલ અમરેલી
વાસણભાઇ આહિર. બનાસકાંઠા
વિભાવરીબેન દવે અમદાવાદ
રમણલાલ પાટકર નવસારી
કિશોરભાઇ કાનાણી. છોટાઉદેપુર
યોગેશભાઈ પટેલ આણંદ
ધર્મેન્દ્રસિંહ જાડેજા મોરબી

આ ઉપરાંત ડાંગ, પાટણ, પોરબંદર, નર્મદા, તાપી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અરવલ્લી અને મહીસાગર ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે કરી CM સાથે ખાસ મુલાકાત

aasthamagazine

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે દિવાળીના તહેવારની રાત કર્ફ્યૂમાં

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 07/02/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 03/02/2022

aasthamagazine

સવજીભાઈ ધોળકિયાને પરિવારે હેલિકોપ્ટર ભેટમાં આપ્યું

aasthamagazine

લવ જેહાદના કાયદા પરના સ્ટેને સુપ્રીમમાં પડકારીશું : ગુજરાત સરકાર

aasthamagazine

Leave a Comment