અંકલેશ્વરમાં થશે કોવેક્સિન રસીનું ઉત્પાદન
Aastha Magazine
અંકલેશ્વરમાં થશે કોવેક્સિન રસીનું ઉત્પાદન
આરોગ્ય

અંકલેશ્વરમાં થશે કોવેક્સિન રસીનું ઉત્પાદન

કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા રસીકરણ અભ્યાનને વેગ આપવામાં આવ્યો છે. દેશના દરેક લોકોને કોરોના કવચ મળે તે માટે ગ્રામ્ય અને તાલુકા મથકે રસીકરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આ બધાની સાથે રસીની બાબતમાં એક નવા ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ ખુશીના સમાચાર જણાવ્યા હતા. માંડવીયાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ‘હવે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિન રસી ઉત્પાદનને મંજૂરી મળી ગઈ છે. અંકલેશ્વરમાં રસીના ઉત્પાદનથી રસીની ઉણપ નહિ સર્જાય અને રસીના ઉત્પાનદનમાં વધારો થશે.’ગુજરાતમાં અંકલેશ્વર ખાતે ભારત બાયોટેકની કોવેક્સિન રસીનું ઉત્પાદન કરવામાં આવશે. ભારત બાયોટેકની કોવેક્સિન રસીના ઉત્પાદન માટે ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. આ વાતની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

ભારે ચરબીવાળું શરીર ઉતારવા

aasthamagazine

Speed News – 31/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

કોરોના વેક્સીનેશન : 2 નવેમ્બરથી ડોર ટુ ડોર અભિયાન

aasthamagazine

કોરોના વાયરસના કેસ ફરીથી વધ્યા : 40 હજારથી વધુ નવા દર્દી

aasthamagazine

ગુજરાતમાં કોરોના કેસમાં વધારો

aasthamagazine

દેશમાં 24 કલાકમાં કોરોનાના કેસમાં 30,000નો વધારો, 660થી વધુનાં મોત

aasthamagazine

Leave a Comment