ઓલમ્પિકમાં સામેલ ભારતીય ખેલાડીઓને
Aastha Magazine
ઓલમ્પિકમાં સામેલ ભારતીય ખેલાડીઓને
રાષ્ટ્રીય

ઓલમ્પિકમાં સામેલ ભારતીય ખેલાડીઓને 57 લાખ આપશે મોરારીબાપુ

મોરારી બાપૂએ ટોક્યો ઓલમ્પિકમાં સામેલ થનારા તમામ ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને તેમને સખત મહેનત અને સફળતાં પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. ટોક્યો ઓલમ્પિકમાં સામેલ તમામ 228 લોકો, જેમાં ખેલાડીઓ, કોચ અને સાથે ગયેલા તમામ વ્યક્તિને રૂ. 25-25 હજાર પ્રસાદરૂપે પહોંચતા કરવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. પૂજ્ય મોરારી બાપૂએ તેમને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખવાની શુભેચ્છા પાઠવી હતી.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

કોરોના રસીકરણની ગતિ ઝડપી બનાવવા અપીલ : પીએમ મોદી

aasthamagazine

15 ઓગસ્ટે મોટા આતંકી હુમલાનુ ષડયંત્ર : સુરક્ષા એજન્સીઓ એલર્ટ

aasthamagazine

આવતા મહિને ફરી બેંક કર્મચારીઓ હડતાળ કરશે

aasthamagazine

જમીન વેચીને મોદી સરકાર ભેગા કરશે 600 કરોડ : દિગ્વિજય સિંહ

aasthamagazine

કથ્થક ડાન્સર બિરજુ મહારાજનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

aasthamagazine

ગામડાઓમાં રોજગારીની તકો વધશેઃ અમિત શાહ

aasthamagazine

Leave a Comment