પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ના દિવ્ય અસ્થિ કુંભ દર્શન
Aastha Magazine
પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ના દિવ્ય અસ્થિ કુંભ દર્શન
ધાર્મિક-ધર્મયાત્રા

રાજકોટ : પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ના દિવ્ય અસ્થિ કુંભ દર્શન

બ્રહ્મસ્વરૂપ ગુરુ હરી
પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ
23 મે ૧૯૩૪- ૨૬ જુલાઇ ૨૦૨૧ દિવ્ય અસ્થિ કુંભ દર્શન
ગુરુ હરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય અસ્થિને પવિત્ર નદીઓમાં વિસર્જિત કરાશે.
આ દિવ્ય અસ્થિ ના દર્શન પૂજનનો લાભ સૌને મળશે .
અસ્થિ કુંભ દર્શન અને કૃતજ્ઞ ભાવ સમારોહ
તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૧ બુધવાર સાંજે ૫ વાગ્યે થી ૮ વાગ્યા સુધી ..
આત્મીય યુનિવર્સિટી કાલાવડ રોડ રાજકોટ

Related posts

કોરોનાનું સંક્રમણ વધતા દ્વારકા, અંબાજી-બહુચરાજીના મંદિરો બંધ કરાયા

aasthamagazine

પીએમ મોદી નવરાત્રિના 42 વર્ષથી ઉપવાસ કરે છે

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય

aasthamagazine

લાલબાગચા રાજાએ બુધવારે પ્રથમ દર્શન આપ્યા

aasthamagazine

ચારધામ યાત્રા પરનો પ્રતિબંધ હટાવ્યો

aasthamagazine

Leave a Comment