મુંબઈ : લાલબાગચા રાજા માર્ગદશિકાને અનુસાર
Aastha Magazine
મુંબઈ : લાલબાગચા રાજા માર્ગદશિકાને અનુસાર
ધાર્મિક-ધર્મયાત્રા

મુંબઈ : લાલબાગચા રાજા માર્ગદશિકાને અનુસાર ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે

લાલબાગચા રાજાના આગમન વિના મુંબઈમાં ગણેશોત્સવ અધૂરો લાગે છે. ગયા વર્ષે કોરોનાના કહેર વચ્ચે લાલબાગચા રાજાની સ્થાપના કરવામાં આવી નહોતી, પરંતુ આ વર્ષે સરકારી માર્ગદશિકાને અનુસાર ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે એવું સાર્વજનિક મંડળે જણાવ્યું હતું. એટલે કે આ વખતે ગણપતિ બાપ્પાની મૂર્તિની ઊંચાઇ સાડા ચાર ફૂટની રહેશે અને મંડપમાં કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવશે. લાલબાગના પરિસરમાં ભીડ ન થાય તે હેતુથી ભાવિકો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ૧૫ કિલો ચાંદીનો શણગાર

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

સાળંગપુરમાં બનશે સૌથી મોટું ભોજનાલય

aasthamagazine

શક્તિપીઠ અંબાજી, સતીનું હૃદય અહીં પડ્યું છે

aasthamagazine

રાજકોટ : ગણેશ સ્થાપનની શરતોને આધીન મંજુરી અપાઈ

aasthamagazine

12 જુને નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

aasthamagazine

Leave a Comment