સીએમ યોગીએ અયોધ્યાની મુલાકાત લીધી
Aastha Magazine
https://www.theenglishprint.com/up-news-english/cm-yogi-adityanath-will-reach-ayodhya-today-on-the-anniversary-of-ram-mandir-bhoom
ધાર્મિક-ધર્મયાત્રા

સીએમ યોગીએ અયોધ્યાની મુલાકાત લીધી

રામ મંદિરના ભૂમી પૂજનની પ્રથમ વર્ષગાંઠે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા ખાતે પહોંચી રામ મંદિરમાં આયોજીત વિશેષ અનુષ્ઠાનમાં સામેલ થઈ પૂજા-અર્ચના કરી હતી અને સાધુ-સંતો સાથે મુલાકાત કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે અયોધ્યામાં રામ મંદિરના ભૂમી પૂજનની પ્રથમ વર્ષગાંઠે મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે રામ મંદિરની મુલાકાત લીધી હતી.આ તકે આયોજીત વિશેષ અનુષ્ઠાનમાં સામેલ થઈ રામલલ્લાની પૂજા-અર્ચનામાં ભાગ લીધો હતો. આ સિવાય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનાં 400 લાભાર્થીઓને અન્ન વિતરણ યોગીના હસ્તે કરાયું હ્તું.અત્રે વાસુદેવ ઘાટ સ્થિત સરકારી રાશનની દુકાન પરથી 100 લાભાર્થીઓને અન્ન વિતરણ કરાયું હતું.

અયોધ્યાની મુલાકાત દરમ્યાન યોગીએ નયા ઘાટ સ્થિત યોગી નિવાસમાં રામનગરીનાં સંત-ધર્માચાર્યો સાથે મુલાકાત કરી હતી.

Related posts

મુંબઈ પોલીસે ગણેશ ચતુર્થી પર પંડાલોમાં ગણપતિના દર્શન પર પ્રતિબંધ મૂક્યો

aasthamagazine

રાજકોટ : ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કૂંડ મુકાશે

aasthamagazine

ભાદરવી પૂર્ણિમા : યાત્રાધામ અંબાજીમાં સંઘ પહોંચ્યા

aasthamagazine

અંબાજી મંદિરના સમયમાં ફેરફાર

aasthamagazine

2022 આપના માટે સમૃધ્ધિમય નીવડે તેવી પ્રાર્થના

aasthamagazine

આજથી પિતૃપક્ષની શરૂઆત થઇ : પિતૃપક્ષનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે

aasthamagazine

Leave a Comment