કોરોના વાયરસના કેસ ફરીથી વધ્યા : 40 હજારથી વધુ નવા દર્દી
Aastha Magazine
કોરોના વાયરસના કેસ ફરીથી વધ્યા : 40 હજારથી વધુ નવા દર્દી
આરોગ્ય

કોરોના વાયરસના કેસ ફરીથી વધ્યા : 40 હજારથી વધુ નવા દર્દી

એક વાર ફરીથી કોવિડ-19ના નવા કેસ 40 હજારથી વધુ નોંધવામાં આવ્યા. મંગળવારની સરખામણીએ આજે 1200થી વધુ કેસ સામે આવ્યા જ્યારે આ દરમિયાન 562 લોકોનો મોત થયા. કોરોનાથી રિકવર થયેલા લોકોની વાત કરીએ તો આ દરમિયાન કુલ 36,668 લોકોએ મહામારીને મ્હાત આપી. વળી, દેશમાં સક્રિય કેસનો આંકડો 4,10,353 પર રહ્યો.દેશમાં કોરોના પ્રતિબંધોમાં છૂટ મળ્યા બાદ એક વાર ફરીથી ગતિવિધિઓ વધી ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને સતત કોરોના પ્રોટોકૉલનુ પાલન કરવાનો આગ્રહ કરી રહી છે. આ દરમિયાન મહામારીના વધતા કેસોએ એક વાર ફરીથી ચિંતા વધારી દીધી છે. મંગળવારે દેશભરમાંથી 30,549 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે બુધવારે આંકડામાં 1207 નવા કેસ સાથે ઉછાળો જોવા મળ્યો. આ સાથે જ દેશમાં હવે કુલ કોરોના કેસોની સંખ્યા 3,17,69,132 થઈ ગઈ છે

Related posts

કેન્દ્રીય ગૃહમંત્રાલય : કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે ત્યાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવે

aasthamagazine

Speed News – 05/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

દેશમાં કોરોના ઘટવા લાગ્યો સતત ત્રીજા દિવસે નવા કેસ કરતાં વધુ રિકવરી

aasthamagazine

વકરતો કોરોના, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,33,533 નવા કેસ નોંધાયા!

aasthamagazine

૭ જાન્યુઆરીએ ૧૫ થી ૧૮ વર્ષના બાળક માટે કોરોના રસીકરણ

aasthamagazine

કોરોના : દેશમાં 24 કલાકમાં 27,390 કેસ નોંધાયા, 347 લોકોના મોત,

aasthamagazine

Leave a Comment