જય શ્રીરામ નથી બોલતા તેમના ડીએનએ પર મને શંકા : યોગી
Aastha Magazine
જય શ્રીરામ નથી બોલતા તેમના ડીએનએ પર મને શંકા : યોગી
રાજકારણ

જય શ્રીરામ નથી બોલતા તેમના ડીએનએ પર મને શંકા : યોગી

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે આ દેશમાં રહેનારાઓના ડીએનએ એક છે, હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ભગવાન રામ અમારા પૂર્વ જ છે જે જય શ્રીરામ નથી બોલતા, તેના ડીએનએ પર મને થોડી શંકા છે. મુખ્યમંત્રી યોગીએ ગોરખપુરમાં ‘હિન્દુસ્તાન’ સમાગમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દરમ્યાન ‘હિન્દુસ્તાન’ના એડિટર ઇન ચીફ શશી શેખરને આપેલા ઇન્ટરવ્યુમાં યોગીએ અનેક મુદા પર ખુલીને વાત કરી હતી. દરમ્યાન જય શ્રીરામને લઇને પૂછાયેલા એક સવાલના જવાબમાં સીએમ યોગીએ જણાવ્યું હતું કે મને નથી લાગતુ કે યુપી કે દેશના કોઇ વ્યકિતને જય શ્રીરામ બોલવામાં તકલીફ પડે. રામ આપણા પૂર્વજ હતા આપણને તેમના પર ગૌરવ થવું જોઇએ. જે લોકો આમ નથી માનતા તેમના ડીએનએ પર મને થોડી શંકા છે.

Related posts

રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે

aasthamagazine

કેવડિયા કોલોની સ્થિત પ્રદેશ BJPની ત્રણ દિવસની કારોબારી બેઠક

aasthamagazine

પીએમ ખેડૂતોનું દેવું માફ નથી કરી શકતા: પ્રિયંકા ગાંધી

aasthamagazine

Speed News – 17/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

ભાજપ જનઆશીર્વાદ યાત્રા કાઢે છે, આ અપમાન યાત્રા છે: ઇસુદાન ગઢવી

aasthamagazine

શું ભાજપ વજુભાઈ વાળાને મોટી જવાબદારી અપાઈ શકે ?

aasthamagazine

Leave a Comment