વેપારી વર્ગની રસી લેવાની સમયમર્યાદા
Aastha Magazine
વેપારી વર્ગની રસી લેવાની સમયમર્યાદા
ગુજરાત

વેપારી વર્ગની રસી લેવાની સમયમર્યાદા 15મી ઓગસ્ટ 2021 સુધી લંબાવવામાં આવી

કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા 15મી ઓગસ્ટ 2021 સુધી લંબાવવામાં આવી છે. આ મુદ્દત 31 જુલાઇએ સમાપ્ત થતી હતી. ઘણા વેપારીઓને વેક્સિન લેવાની બાકી છે. અમે તમામ વેપારી એસો.એ આ વેક્સિનેશન ડ્રાઇવને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે અને કેમ્પ પણ યોજ્યા છે.
વેક્સિનના જથ્થાની અછતના કારણે વેપારીઓને વેક્સિન આપી શક્યા નથી. જેથી આ સમય મર્યાદા વધારીને 15 ઓગસ્ટ સુધી કરવામાં આવે, ત્યાર બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. 50 ટકા ઉપર વેપારીઓનું રસીકરણ પુરૂ થઇ ગયું હોવાનું અનુમાન છે. સમય ઓછો બચ્યો હોવાથી શહેરના વેક્સીનેશન સેન્ટરો પર વેપારીઓની ભીડ જોવા મળી રહી હતી.

Related posts

ગુજરાતમાં હવે લાખો વાહનો સ્ક્રેપ માં જશે

aasthamagazine

Speed News – 19/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

કરફયુ જાહેરનામાની કડક અમલવારી શરૂ

aasthamagazine

ગુજરાતમાં 5મી જાન્યુઆરીએ કમોસમી વરસાદની સંભાવના

aasthamagazine

Speed News – 24/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

શિયાળાનું આગમન, વહેલી સવારે ગુલાબી ઠંડી

aasthamagazine

Leave a Comment