સોખડા : હરિધામ મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું.
Aastha Magazine
સોખડા : હરિધામ મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું.
ધાર્મિક-ધર્મયાત્રા

સોખડા : હરિધામ મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું. : ત્યાગ વલ્લભ સ્વામી

સોખડા હરિધામ મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈ અનેક ચર્ચા થઈ રહી છે. સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપ દાસ સ્વામીનું નામ અગ્રેસર છે. ત્યાગ વલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. હરિપ્રસાદ સ્વામીજી ઉત્તરાધિકારીનું નામ સૂચવીને ગયા હોવાની માહિતી છે.સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપ દાસ સ્વામી (Prem Swarup Das Swami) નું નામ અગ્રેસર છે. ત્યાગ વલ્લભ સ્વામી (Tyagvallabh Swami) નું નામ પણ ચર્ચામાં છે. હરિપ્રસાદ સ્વામીજી ઉત્તરાધિકારીનું નામ સૂચવીને ગયા હોવાની માહિતી છે.
ત્યાગ વલ્લભ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું. અત્યારે કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી. હું એક નાનો સેવક છું, સંતોની બેઠકમાં નવા ગાદીપતિનું નામ નક્કી થશે

Related posts

ત્રિપુષ્કર યોગમાં આવી રહી છે ધનતેરસ

aasthamagazine

ગણેશ મહોત્સવ 10 સપ્ટેમ્બર 2021 થી 21 સપ્ટેમ્બર 2021 સુધી ઉજવવામાં આવશે.

aasthamagazine

કેદારનાથ માં વરસાદ ની આફત નું સંકટ રાજકોટના યાત્રાળુઓ ફસાયા

aasthamagazine

અંબાજી મંદિરના સમયમાં ફેરફાર

aasthamagazine

भगवान् का दंड : गया के आकाशगंगा पहाड़ पर एक परमहंस जी वास करते थे।

aasthamagazine

Speed News – 03/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment