અમદાવાદની પાંચ ટ્રેનોના સમયમાં ફેરફાર
Aastha Magazine
અમદાવાદની પાંચ ટ્રેનોના સમયમાં ફેરફાર
અમદાવાદ

અમદાવાદની પાંચ ટ્રેનોના સમયમાં ફેરફાર

અમદાવાદ વિભાગની પાંચ સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સમયમાં પાંચથી દશ મિનિટનો ફેરફાર કરાયો છે. તા.૨૧ જુલાઇથી અમદાવાદ-હાવડા ૦૦ઃ૧૫ ને સ્થાને ૦૦ઃ૨૫ કલાકે ઉપડશે.

અમદાવાદ-બરૌની ૦૦ઃ૨૫ ને બદલે ૦૦ઃ૩૫ કલાકે ઉપડશે. સાબરમતી-જોધપુર મહેસાણા સ્ટેશન પર ૦૮ઃ૩૩ કલાકે પહોંચશે. સાબરમતી-ભગત કી કોઠી મહેસાણા સ્ટેશન પર ૦૮ઃ૫૩ની જગ્યાએ ૦૯ઃ૦૨ કલાકે પહોંચશે. જ્યારેપુણે-ભગત કી કોઠી મહેસાણા સ્ટેશને ૦૯ઃ૧૨ની જગ્યાએ ૦૯ઃ૧૮ કલાકે પહોંચશે.

Related posts

અમદાવાદ : હોટેલ – રેસ્ટોરન્ટ-સિનેમાગૃહોમાં વેકસીન સર્ટિફિકેટ ફરજિયાત

aasthamagazine

અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર

aasthamagazine

રાત્રી કર્ફ્યૂ યથાવત, લગ્ન સમારંભ, ધાર્મિક કાર્યક્રમો સહિત નિયંત્રણો

aasthamagazine

અમદાવાદ : કોરોનાના કેસમાં થયો જબરો વધારો

aasthamagazine

અમદાવાદ એરપોર્ટનો રન-વે 31 જાન્યુઆરી સુધી 9 કલાક માટે બંધ રહેશે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 26/02/2022

aasthamagazine

Leave a Comment