ગુજરાતમાં કોરોના રસી લેનારાની લોકોની સંખ્યા
Aastha Magazine
ગુજરાતમાં કોરોના રસી લેનારાની લોકોની સંખ્યા
આરોગ્ય

ગુજરાતમાં કોરોના રસી લેનારાની લોકોની સંખ્યા 3 કરોડ 01 લાખ 46 હજાર 996

રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા. રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2,31,30,913 અને બંને ડોઝ લેનારાની સંખ્યા 70,16,083 પર પહોંચી. આમ રસીકરણ માટે પાત્રતા ધરાવતા લોકોમાંથી સમગ્ર તયા 47 ટકા લોકોને સિંગલ ડોઝ અપાઈ ગયો. રાજ્યના 2678 સરકારી અને 57 ખાનગી વેક્સીનેશન સેન્ટર મળીને કુલ 2732 વેક્સીનેશન સેન્ટર પરથી રસીના ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી. આજે તા.20 જુલાઈએ રાજ્યમાં 4 લાખ 12 હજાર 499 લોકોનું રસીકરણ થયું છે

Related posts

રાજ્યમાં 617 નવા કેસ, સૌથી વધુ અમદાવાદમાં; દૈનિક મૃત્યુઆંક 10 થયો

aasthamagazine

કેરળમાં આવ્યુ ઝીકા વાયરસનો પ્રથમ કેસ

aasthamagazine

કેન્દ્રીય ગૃહમંત્રાલય : કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે ત્યાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવે

aasthamagazine

આગામી થોડા સમયમાં બજારમાં મળતી થઈ જશે કોવિશિલ્ડ અને કોવેક્સિન

aasthamagazine

કોરોના : વધતા કેસ કહે છે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જરૂરી છે

aasthamagazine

એર ઈન્ડીયાની ફ્લાઈટમાં 125 યાત્રીને કોરોના

aasthamagazine

Leave a Comment