રાજકોટ : લોક મેળા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી
Aastha Magazine
રાજકોટ : લોક મેળા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી
રાજકોટ

રાજકોટ : લોક મેળા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી

રાજકોટમાં સાતમ આઠમનો લોક મેળો નહીં યોજાઈ તે પ્રકારના સમાચાર સોશિયલ મીડિયા પર હાલ વાઇરલ થઈ રહ્યા છે, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર-રાજકોટ દ્વારા લોકમેળાના આયોજન અંગે કોઈ મિટિંગ હજુ યોજાઈ નથી, તેમજ હજુ સુધી લોક મેળા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આ અંગે આવનારા સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે

Related posts

રાજકોટમાં મંત્રી માંડવીયાએ કહ્યું: ત્રીજી લહેર ડાઉન

aasthamagazine

રાજકોટ રેલવે જંકશન એક્સલરેટર લિફ્ટ યુક્ત સ્ટેશન બન્યું

aasthamagazine

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ની પ્રેસ કોન્ફરન્સ – 08/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટના ગોંડલ-જસદણ પંથકમાં વહેલી સવારથી વરસાદ

aasthamagazine

રાજકોટ : પુલ પર બાઇકસવાર યુવક તણાયો

aasthamagazine

રાજકોટ : પોલીસ પુત્રી તરીકે ઓળખાતી “અંબા”દિકરીનું પૂજન કરવામાં આવ્યું

aasthamagazine

Leave a Comment