મમતા બેનર્જીની પાર્ટી ગુજરાતમાં થશે સક્રિય ?
Aastha Magazine
મમતા બેનર્જીની પાર્ટી ગુજરાતમાં થશે સક્રિય ?
રાજકારણ

મમતા બેનર્જીની પાર્ટી ગુજરાતમાં થશે સક્રિય ?

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2022માં ગુજરાતમાં ચૂંટણી યોજનાર છે. તેથી ગુજરાત રાજનીતિને લઈને એક બાદ એક મોટા નેતાઓ ગુજરાત તરફ વળી રહ્યા છે. એવામાં વધુ એક રાજકીય નેતા ગુજરાતના રાજકારણમાં સક્રિય થવા પગપેસારાની તક શોધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અસુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM પછી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલ બાદ હવે ગુજરાતની રાજનીતિમાં એક નવા જ પક્ષનો પગ પેસરા થવા જઈ રહ્યો છે. આ નવો પક્ષ બીજો કોઈ નહીં પણ મમતા બેનર્જીની પાર્ટી TMCનો છે. ગુજરાત 20200ની ચૂંટણીમાં તૂણ મૂલ કોંગ્રેસ. TMC પોતાના વિસ્તાર વધારવાના પ્રયાસ કરી રહી છે.
હવે TMC ગુજરાતમાં સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે

Related posts

પાટીદાર સમાજે આપેલ યોગદાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશેઃ અમિત શાહ

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

ગુજરાત : સિનિયર મંત્રીઓએ નિવાસસ્થાન ખાલી કરવાની શરૂઆત કરી દીધી

aasthamagazine

Speed News – 05/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા કોણ બનશે?

aasthamagazine

Leave a Comment