ભગવાાન જગન્નાથજીનો રથ દરિયાપુર પહોંચ્યો
Aastha Magazine
ભગવાાન જગન્નાથજીનો રથ દરિયાપુર પહોંચ્યો
અમદાવાદ

ભગવાાન જગન્નાથજીનો રથ દરિયાપુર પહોંચ્યો

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ છે. ભગવાન જગન્નાથજીની વહેલી સવારમાં થતી મંગળા આરતીમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા, તેમની સાથે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્તાન કરાવ્યું હતું. તેમની સાથે નીતિન પટેલ, પ્રદિપ સિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી દીધી છે.

Related posts

અમદાવાદ સિવિલ સુપરિટેન્ડન્ટ ડો.જે.વી.મોદીએ આપ્યું રાજીનામુ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/03/2022

aasthamagazine

અમદાવાદ : ચા, કૉફી અને સૂપનું એટીએમ

aasthamagazine

અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી હાડ થીજવતી ઠંડી

aasthamagazine

કોરોના : આંકડો 10 હજારની નજીક પહોંચ્યો, 4ના મોત

aasthamagazine

Leave a Comment