રાજ્યપાલ : વજુભાઈનો કાર્યકાળ પૂરો
Aastha Magazine
રાજ્યપાલ : વજુભાઈનો કાર્યકાળ પૂરો
રાજકારણ

રાજ્યપાલ : વજુભાઈનો કાર્યકાળ પૂરો

ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના અને વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતાં થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા
મંગળવારે 8 રાજ્યના રાજ્યપાલને બદલવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. આ પહેલાં આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો હતો. બીજી તરફ, કર્ણાટકમાં પણ રાજ્યપાલ બદલાયા છે. વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતાં તેમની જગ્યાએ હવે થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા છે.

Related posts

Speed News – 15/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

અદાણી મુદ્દે સંસદ ઠપ્પ: વિપક્ષો આકરા પાણીએ

aasthamagazine

ગુજરાત : કોણ બન્યું મંત્રી-નવી ટીમ

aasthamagazine

રાજીનામું આપ્યા પછી વડાપ્રધાન મોદીને ને મળતા રૂપાણી

aasthamagazine

ગુજરાત : સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી 37 વયે ગૃહમંત્રી બન્યાં

aasthamagazine

Leave a Comment