સુરત : ગોપાલ ઇટાલીયાના પુતળાનું દહન
Aastha Magazine
સુરત : ગોપાલ ઇટાલીયાના પુતળાનું દહન
રાજકારણ

સુરત : ગોપાલ ઇટાલીયાના પુતળાનું દહન, ધાર્મિક લાગણી દુભાયાનો મામલો

ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ હિંદુ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેને લઈને હજી પણ મામલો થાડે પડતો દેખાતો નથી. તેને લઈને રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પૂતળા દહન દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલીયાના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/03/2022

aasthamagazine

હું રાજકારણમાં આવીશ, ખોડલધામનાં નરેશ પટેલ

aasthamagazine

પ્રિયંકાની ગાંધી ગિરી : રૂમમાં ઝાડૂ લગાવતો પ્રિયંકાનો વીડિયો વાયરલ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

ભાજપ MCDની 10 હોસ્પિટલ્સ વેચવાની તૈયારી કરી રહી છે : દિલ્હી સરકારનો આરોપ

aasthamagazine

અદાણી મુદ્દે સંસદ ઠપ્પ: વિપક્ષો આકરા પાણીએ

aasthamagazine

Leave a Comment