Aastha Magazine
નરેન્દ્ર મોદીએ ડોક્ટર દિવસ પર
રાષ્ટ્રીય

નરેન્દ્ર મોદીએ ડોક્ટર દિવસ પર આપી તબીબોને સલામી

નરેન્દ્ર મોદીએ ડોકટરોના બલિદાનને સલામી આપી, કહ્યું – કોરોનાનો ભય હજી ગયો નથી.
ડોકટર દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દેશભરના તબીબોને સંબોધન કર્યું હતું. અને જણાવ્યું હતું કે, સમગ્ર દેશ જયારે કોવીડની સામે મોટી લડત આપી રહ્યો છે, ત્યારે ડોકટરોએ લાખો લોકોનો જીવ બચાવ્યો છે.
આજે ડોક્ટર દિવસ નિમિતે વડાપ્રધાન મોદીએ દેશભરના તબીબોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તેમની સેવા પ્રેરણારૂપ સમાન છે. હું ભારતના ૧ કરોડ ડોકટરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આપણે ત્યાં ડોકટરોને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે.

વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કોરોનાના કપરા કાળમાં સતત ફરજ બજાવનારા તમામ ડોકટરોના બલિદાનને સલામી આપી હતી. અને લોકોને ચુસ્તપણે કોવીડ ગાઇડ લાયન્સનું પાલન કરવા અપીલ પણ કરી હતી.

Related posts

CDS રાવતના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યુ દુ:ખ

aasthamagazine

વાહન અકસ્માતો રોકવા માટે ટ્રાફીક સીસ્ટમમાં બદલાવની તૈયારી

aasthamagazine

પ્રદૂષણને કારણે દિલ્હીમાં શાળાઓ બંધ કરાઈ

aasthamagazine

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દર મહિને 1,000થી 1,500 કરોડ રૂપિયાના ટોલની આવક આપશે

aasthamagazine

384 લોકોને વીરતા પુરસ્કારની જાહેરાત, નીરજ ચોપરાને વિશિષ્ટ સેવા મેડલ

aasthamagazine

સોનાનું ફરજિયાત હોલમાર્કિંગઃ જ્વેલર્સ એસો.ની હડતાળ

aasthamagazine

Leave a Comment